યુવાનો માટે ફરી આવી એક તક,મહિલા પુરુષ બન્ને માટે ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી ની જાહેરાત
ભારતીય વાયુસેના (IAF) એ એરફોર્સ અગ્નિપથ વાયુ (01/2023) દ્વારા ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભારતી માટે તૈયાર છે. ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2023ની સૂચના ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આ લેખમાં આપેલ સત્તાવાર સૂચના ચકાસી શકે છે અને જો તમને આ ભારતી માટે લાયક જણાય તો તમે ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી … Read more