Your are blocked from seeing ads.

History of Gujarat quiz 2(પૌરાણિક યુગ)

અહી તમે પૌરાણિક યુગ ના ગુજરાત ની ટેસ્ટ આપશો.

Here you will give a test of mythical Gujarat.

Your are blocked from seeing ads.

Welcome to your History Quiz 2

1. 
દધિચી ઋષિ કયા નદી કિનારે વસ્યા હતા?

Your are blocked from seeing ads.
2. 
નીચેનામાંથી સાચું જવાબ શોધો.

3. 
મનુ થી ગણી એ તો શ્રીકૃષ્ણ કયા નંબર ના પુરુષ હતા?

4. 
શ્રી કૃષ્ણ એ કઈ નદી કાંઠે દેહ ત્યાગ કર્યો હતો?

5. 
નેમિનાથ ને શુ સાંભળતા વૈરાગ્ય થયો?

6. 
અરિસ્ટ નેમી (નેમિનાથ) જૈન ધર્મ ના કયા તીર્થંકર બન્યા?

7. 
નીચેનામાંથી માંથી કયું વડનગર નું પ્રાચીન નામ નથી?

8. 
પૌરાણિક ઇતિહાસ મુજબ ગુજરાત ની પ્રથમ રાજધાની?

9. 
શ્રીકૃષ્ણ કયા વૃક્ષ નીચે આરામ કરતા હતા તે સમયે તેમને જરા પારધી નું તિર વાગ્યું?

10. 
હાલમાં ગુજરાત નો કયો વિસ્તાર આનર્ત નામે ઓળખાય છે?

11. 
15મી સદી માં રચાયેલ કયા ગ્રંથમાં ગુજરાતનું નામ લખેલું છે?

12. 
નીચેનામાંથી અમદાવાદ નું કયું નામ સાચું નથી?

ક્વિઝ આપવા બદલ આભાર.

Subjects (વિષય)
Quiz Link (ક્વિઝ આપવા નીચે ની લિંક પર ક્લિક કરો )
Indian Constitution (ભારતીય બંધારણ)CLICK HERE
Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ)CLICK HERE
English Grammar(અંગ્રેજી વ્યાકરણ)CLICK HERE
History Of Gujarat (ગુજરાત નો ઇતિહાસ)CLICK HERE
JOB UPDATES (રોજગાર માહિતી)CLICK HERE
GPSC GUIDANCE (જીપીએસસી તૈયારી માટે માર્ગદર્શન)CLICK HERE