હાલના સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ તો હોવું જ જોઈએ. બીજી તરફ તો તમારા આધારકાર્ડને 10 વર્ષની વધુ સમય થઈ ગયો છે. તો તમારા તરત જ આ કામ કરવું જોઈએ.આધારકાર્ડને 10 વર્ષની વધુ સમય થઈ ગયુ હોય તો આધાર કાર્ડને અપડેટ કરવું છે જરૂરી. જો તમારું આધારકાર્ડ 10 વર્ષ પહેલા બન્યું છે. તો તમારે આધારકાર્ડને માર્ચના અંત સુધીમાં તમારું આધારકાર્ડ અપડેટ કરવું જોઈએ. જેથી કરીને આગળના દસ્તાવેજો માટે કોઈ મુશ્કેલી ન પડે. અને હાલના સમયમાં આધારકાર્ડ તે દરેક જગ્યા પર કામ કરવા માટે હોય છે જરૂરી
જુનું છે આધારકાર્ડ તો કરો આ કામ
UIDAI ના આધાર સેવા કેન્દ્રના ઈન્ચાર્જ નિશુ શુક્લા કહે છે કે જો કોઈએ આ સમયગાળા દરમિયાન આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનો સુધારો કર્યો હોય તો ઈ-કેવાયસી આ સમયે થયું હોવું જોઈએ. પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જેમનું સરનામું, મોબાઈલ નંબર એક જ રહે છે.જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે અને આ સમયગાળા દરમિયાન તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કર્યો નથી તો તમારું આધાર કાર્ડ રદ થઈ શકે છે. ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા – UIDAI એ આ પ્રક્રિયા શરૂ કરી છે. મોટી સંખ્યામાં લોકોના આધાર કાર્ડ પણ રદ કરવામાં આવી રહ્યા છે. સમસ્યાથી બચવા માટે તમારે આધાર કાર્ડમાં એક કામ કરાવવું પડશે.UIDAI અનુસાર જેમનું આધાર કાર્ડ જૂનું છે અને તેઓએ હજુ સુધી e-KYC કર્યું નથી તો તેમણે તરત અપડેટ કરવું પડશે
ટ્વીટ થી અપાઈ જાણકારી
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ તાજેતરમાં ટ્વીટ કર્યું છે કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ સમય પહેલા બનાવવામાં આવ્યું હોય તો તેને અપડેટ કરવાની જરૂર છે. આ અપડેટનું કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે તમારું આધાર કાર્ડ હજી પણ માન્ય અને સુસંગત છે, અને જૂની માહિતીને કારણે ઊભી થતી કોઈપણ સમસ્યાને ટાળવા માટે.
આ રીતે કરો અપડેટ
ઑફલાઇન અપડેટ માટે, તમારે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. UIDAI અનુસાર, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને તમારી વસ્તી વિષયક વિગતો (નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ અને ઇમેઇલ) સરળતાથી અપડેટ કરી શકો છો. બાયોમેટ્રિક અપડેટ માટે તમારે 100 રૂપિયા ચૂકવવા પડશે.આ સાથે, સરકારે પાન-આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા જારી કરી છે. આ કામ પતાવવા માટે તમારી પાસે આવતા મહિને 31 માર્ચ સુધીનો સમય છે. આ પ્રક્રિયા માટે આવકવેરા વિભાગ દ્વારા ઘણી અપીલ કરવામાં આવી છે. જો આ તારીખ સુધી આ કામ નહીં કરવામાં આવે તો તમારા પાન કાર્ડનો કોઈ ફાયદો થશે નહીં. એટલું જ નહીં, તમારે 10,000 રૂપિયા સુધીનો ભારે દંડ પણ ભરવો પડી શકે છે.
ખાસ જુઓ
સરકારની યોજનાઓ, ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, જાણવા જેવું, રાશિફળ, હેલ્થ અપડેટ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર ટીપ્સ, તાજા સમાચાર વગેરે જેવી રસપ્રદ માહિતી જોવા તથા જાણવા માટે બન્યા રહો અમારી સાઈટ class3exam.com સાથે. માહિતી ગમી હોય તો તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી એમના જ્ઞાનમાં પણ વધારો થાય અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર…..
Pingback: આધારકાર્ડ ધારકો માટે સારા સમાચાર : કાયમી સચવાય એવું ATM જેવું આધારકાર્ડ મેળવો ઘરેબેઠા - Class 3 exam