Advertisements
છોટા ઉદેપુર પ્રવાસી શિક્ષક ભરતી 2022: જેઓ છોટા ઉદેપુર આશ્રમશાળામાં પ્રવાસી શિક્ષકની નોકરી શોધી રહ્યા છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
TOC
છોટા ઉદેપુર પ્રવાસી શિક્ષક ભરતી
છોટા ઉદેપુર શાળા દ્વારા તાજેતરમાં જાહેરાત બહાર પાડવામાં આવી છે એમાં જેમાં તેમને પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. તો આ ભરતી માટે જે કોઈ લાયક ઉમેદવાર રસ ધરાવતો હોય તેને અરજી કરવા માટે ની તમામ માહિતી તથા અરજી કરવાની લિંક નીચે આપેલ છે.
છોટા ઉદેપુર પ્રવાસી શિક્ષક ભરતી – હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | છોટા ઉદેપુર આશ્રમ શાળા |
પોસ્ટ | પ્રવાસી શિક્ષક |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રકાશિત થયાના 7 દિવસની અંદર |
શ્રેણી | સરકારી નોકરી |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ |
નોકરી સ્થળ | ગુજરાત / ઇન્ડિયા |
પોસ્ટ
- પ્રવાસી શિક્ષક
શૈક્ષણિક લાયકાત
- B.Sc, B.Ed,
- B.A,. B.Ed
- B.A, PTC
પસંદગી પ્રક્રિયા
- ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |